
હદીસે તશબીહ ભાગ-૧
વાંચવાનો સમય: 2 મિનિટહદીસે તશબીહ ખુબજ મહત્વની સુન્નત છે. જે ઇમામત અને વિલાયતે હ.અલી સાથે સુસંગત છે. જે આપણા સુધી એહલે સુન્નત અને શિયા માધ્યમ દ્વારા પહોચી છે. અરબીમાં તશબીહનો મતલબ ચાહવું કે ગમવું અથવા એક વ્યક્તિની સરખામણીમાં […]
વાંચવાનો સમય: 2 મિનિટહદીસે તશબીહ ખુબજ મહત્વની સુન્નત છે. જે ઇમામત અને વિલાયતે હ.અલી સાથે સુસંગત છે. જે આપણા સુધી એહલે સુન્નત અને શિયા માધ્યમ દ્વારા પહોચી છે. અરબીમાં તશબીહનો મતલબ ચાહવું કે ગમવું અથવા એક વ્યક્તિની સરખામણીમાં […]
વાંચવાનો સમય: 4 મિનિટઅગાઉના લેખમાં અમે હદીસે નૂરના મહત્વને સ્પષ્ટ કરતા એ વાતને સાબિત કરી દીધી કે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.)ના હકીકી જાનશીન છે. હવે આપણે અહિં આ હદીસના રાવીઓ અને […]
વાંચવાનો સમય: 16 મિનિટપયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વિદાય પછી ઈસ્લામી દુનિયામાં આં હઝરત (સ.અ.વ.)ની ખિલાફત અને ઈમામતની ચર્ચા અસ્તિત્વમાં આવી. ઈસ્લામની શરૂઆતથી લઈને આજ સુધી હંમેશા માટે આ મસઅલો મુસલમાનોની દરમ્યાન વિવાદનું કેન્દ્ર રહ્યો છે તથા આ સિલસિલામાં અલગ-અલગ […]
વાંચવાનો સમય: 5 મિનિટઅલ્લાહ તબારક વ તઆલા એ અવલાદે આદમને આ દુનિયામાં અગણિત નેઅમતોથી નવાજેલ છે. પરંતુ તેણે પોતાની તમામ નેઅમતોમાંની દરેક નેઅમત ઉપર, આ જમીન ઉપર જેમને પોતાના વારિસ બનાવ્યા છે, જેમને જાનશીન નિમ્યા છે અને જેમને […]
વાંચવાનો સમય: 5 મિનિટપવિત્ર કુરઆન, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) અને મઅસુમ ઈમામો (અ.સ.)ના ભવ્ય વ્યકિતત્વ ઉપર થી ખ્યાલ આવે છે કે અલ્લાહની રાહમાં મોહબ્બત અને નફરતનું મહત્વ શું છે. અલ્લાહ ત.વ.ત. કુરઆને મજીદમાં સુ. નહલ-૩૬ માં ફરમાવે છે કે: […]
વાંચવાનો સમય: 7 મિનિટપ્રથમ ભાગ (૬) તફસીરે આલુસીમાં વણૅન થયું છે (અબુ સનાઅ આલુસી): વમા જઅલ્નર રુઅયલ લતી અરયનાક ઈલ્લા ફીત્નતન લીન્નાસે વશ્શજરતલ મલઉનત ફીલ કુરઆન. વ નોખેવ્વેનોહુમ ફમા યઝીદોહુમ ઈલ્લા તુગયાનન કબીરા. “અને તે સપનું કે જે […]
વાંચવાનો સમય: 6 મિનિટપરવરદિગારે આલમનો સૌથી મોટો એહસાન અને મહેરબાની છે કે તેણે આપણને માણસજાતના અસ્તિત્વ વડે શણગાર્યા. ત્યારબાદ સૌથી મહાન નેઅમત એ આપી કે તેણે આપણને પોતાના એ દીનમાં માનનારા બનાવ્યા જેને તેણે પોતાના માટે પસંદ કર્યો […]
વાંચવાનો સમય: 5 મિનિટઅમીરૂલ મોઅમેનિન હ. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના પવિત્ર હરમમાં એટલેકે કબ્રે મુબારકની નજીક એટલી કરામતો જાહેર થઈ છે કે તેનું અહીં વર્ણન તો દુરની વાત છે, તેની ગણતરી પણ નથી થઈ શકતી. તેના માટે […]
વાંચવાનો સમય: 6 મિનિટહદીસે નૂરને ઘણા બધા સુન્ની અને શીઆ આલીમોએ વિગતવાર પોતાની ભરોસાપાત્ર કિતાબોમાં અમૂક ફેરફારોની સાથે વર્ણન કરી છે. આલીમોએ આ હદીસને રસુલે ખુદા (સ.અ.વ.) અને આપની પાકીઝા એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલતોને સાબીત કરવા માટે રજુ કરી […]
વાંચવાનો સમય: 5 મિનિટપ્રથમ ભાગ બીજી હદીસ:- એહલે સુન્નતના ભરોસાપાત્ર સંકલનકર્તા રઝીને પોતાની કિતાબ અલ-જમ્ઓ બયન સહાહી અલ-સુન્નતમાં આયતે વિલાયતની નીચે સહીહે નિસાઈથી નકલ કર્યુ છે કે ઈબ્ને સલામની રિવાયત છે કે હું રસુલુલ્લાહ (સ.અ.વ.) ની ખિદમતમાં ગયો […]
Copyright © 2019 | Najat