અલ્લાહનો હાથ કોણ છે?
વાંચવાનો સમય: 3 મિનિટ અમુક લોકો શીયાઓ ઉપર એવો આક્ષેપ મુકે છે કે તેઓ અમીરુલ મો’મેનીન (અ.સ) અને બીજા ઇમામોના દરજ્જા બાબત અતિશ્યોક્તિથી કામ લે છે, તેઓ એવો દાવો કરે છે કે શીયાઓએ ઇમામો (અ.સ)ના ફઝાએલો જાતે ઘડી કાઢ્યા […]
વાંચવાનો સમય: 3 મિનિટ અમુક લોકો શીયાઓ ઉપર એવો આક્ષેપ મુકે છે કે તેઓ અમીરુલ મો’મેનીન (અ.સ) અને બીજા ઇમામોના દરજ્જા બાબત અતિશ્યોક્તિથી કામ લે છે, તેઓ એવો દાવો કરે છે કે શીયાઓએ ઇમામો (અ.સ)ના ફઝાએલો જાતે ઘડી કાઢ્યા […]
વાંચવાનો સમય: 3 મિનિટ નહજુલ બલાગાહની વીસ્મયજનક ખાસીયતોમાંથી એક ખાસીયત વિવિધ વિષયોમાંથી એક અજીબો ગરીબ ઊંડાણ અને ગેહરાઇ તે વિષયોમાં જોવા મળે છે. અને દરેક વાંચનાર પહેલી વખતમાં જ તેને જોઇને ભરોસો ન કરી શકે કે કેવી રીતે એક […]
વાંચવાનો સમય: 4 મિનિટ શું અલી (અ.સ.) ખવારીજ લોકોના પ્રપંચથી શહીદ કરવામાં આવ્યા હતા? અગાઉના ઈતિહાસકારોએ જે રિવાયતોને અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ની શહાદતના બારામાં નોંધી છે અને શીઆ તથા સુન્ની બંનેએ પોતાની કિતાબોમાં વર્ણવી છે તેનાથી તે માલુમ પડે […]
વાંચવાનો સમય: 6 મિનિટ હદીસે નૂરને ઘણા બધા સુન્ની અને શીઆ આલીમોએ વિગતવાર પોતાની ભરોસાપાત્ર કિતાબોમાં અમૂક ફેરફારોની સાથે વર્ણન કરી છે. આલીમોએ આ હદીસને રસુલે ખુદા (સ.અ.વ.) અને આપની પાકીઝા એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલતોને સાબીત કરવા માટે રજુ કરી […]
વાંચવાનો સમય: 9 મિનિટ અમીરૂલ મોઅમેનીન ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત, વિસાયત, ખિલાફત અને ઈમામતનું એઅલાન રસુલે અકરમ (સ.અ.વ.)એ ઈસ્લામની શરૂઆતથી જ જુદા જુદા તરીકા અને સંકેતો વડે કર્યા કર્યુ હતુ પરંતુ અંતિમ અને છેવટનું એઅલાન આખરી […]
વાંચવાનો સમય: 12 મિનિટ હોદ્દાની વિશેષતા: અગર કોઈ કોલેજ અથવા યુનિવર્સીટીમાં કોઈના જવાથી કોઈ જગ્યા ખાલી થાય અને તે જગ્યા માટે યોગ્ય વ્યકિતની જરિયાત હોય, ત્યારે તે જગ્યા અને હોદ્દા માટે જાહેરાત કરવામાં આવે છે ત્યારે ફકત જગ્યા અને […]
વાંચવાનો સમય: 5 મિનિટ પ્રથમ ભાગ બીજી હદીસ:- એહલે સુન્નતના ભરોસાપાત્ર સંકલનકર્તા રઝીને પોતાની કિતાબ અલ-જમ્ઓ બયન સહાહી અલ-સુન્નતમાં આયતે વિલાયતની નીચે સહીહે નિસાઈથી નકલ કર્યુ છે કે ઈબ્ને સલામની રિવાયત છે કે હું રસુલુલ્લાહ (સ.અ.વ.) ની ખિદમતમાં ગયો […]
વાંચવાનો સમય: 3 મિનિટ મૌલાએ કાએનાત, અમીરૂલ મોઅમેનીન હઝરત અલી બિન અબી તાલિબ (અ.સ.) ની વિલાયત અને બિલા ફસ્લ ખિલાફત અને ઈમામત ઉપર કુરઆને કરીમથી ઘણી દલીલો રજુ કરવામાં આવી છે. પરંતુ અમુક આયતો એવી છે જેની હૈસિયત ઈમામત […]
વાંચવાનો સમય: < 1 મિનિટ ગદીરનું એલાન અપેક્ષિત રીતે સહાબીઓ વચ્ચે ખૂબ પીડાદાયક હતું. જ્યારે તેઓમાંથી ઘણા (સહાબીઓ) છૂપી રીતે અમીરૂલ મોઅમેનીન(અ સ.)ની ગદીરના દિવસના મોલાની નિમણુંકનો ઈન્કાર કર્યો, તેઓમાંથી અમુક જે જાહેરમાં પયગંબર(સ.અ.વ.) ઉપર તે બાબતે ગુસ્સે થયા. અસહમત (ઈન્કાર) થનાર […]
વાંચવાનો સમય: 7 મિનિટ ડો. ઇકબાલની વિલાયત બાબતની માન્યતાએ કોઈ ન કોઈ ખુણામાંથી અથવા કોઈ ન કોઈ ઈલ્મી શોધખોળ (રીસર્ચ)ની હદોથી તેમની ફિક્ર ઉપર ઊંડી અસર કરી છે. અલ્લામા માસુમીન (અ.મુ.સ)નાં ઇલ્મ તેમની શ્રેષ્ઠતા અને સંપૂર્ણતા સાથે એક ખાસ […]
Copyright © 2019 | Najat