અહલેબૈત (અ .સ.)

ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)નો શામી વ્યક્તિ સાથે મુનાઝરો

વાંચવાનો સમય: 2 મિનિટ જયારે ઈમામ હુસૈન(અ.સ)ના એહલેહરમ(ઘરના લોકોને) કેદ કરી શામની મસ્જીદ પાસે ઉભા રાખવામાં આવ્યા હતા તેવામાં એક શામનો વૃધ્ધ વ્યક્તિ આવ્યો અને કેહવા લાગ્યો “તમામ તારીફ તે અલ્લાહ માટે છે જેણે તમને કત્લ કર્યા, તમને હલાક […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન અ.સ ને કોણે કત્લ કર્યા? યઝીદ કે શિઆઓ – બીજો ભાગ

વાંચવાનો સમય: 8 મિનિટ પ્રથમ ભાગ કોન્સેનસસ(સર્વસંમતી) કહે છે કે યઝીદે ઈ.હુસૈન ને કત્લ કર્યા અલબત મુસ્લિમો જે યઝીદને સાથ આપે છે,પરંતુ ઈતિહાસના નિષ્પક્ષ વિદ્યાર્થીઓમાં કોઈ શંકા નથી કે ઈ.હુસૈન અ.સ.ના કત્લની જવાબદારી યઝીદ એકલા પર છે,આ હકીકતને ગમે […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન અ.સ ને કોણે કત્લ કર્યા? યઝીદ કે શિઆઓ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 9 મિનિટ શંકા મુસ્લિમોનો એક વિભાગ જે પોતાની જાત ને યઝીદનો બચાવ કરવા માટે કે ઈમામ હુસૈન અ.સ.ના કત્લ માટે યઝીદ જવાબદાર નથી માટે નબળા બહાનાઓ બનાવે છે અને પોતાની પીડાઓ માટે શિય્યતને જવાબદાર ગણાવે છે ,તે […]

અહલેબૈત (અ .સ.)

એહલે તસન્નુનમાં ઈમામ હસન અસ્કરી (અ.સ.)

વાંચવાનો સમય: 4 મિનિટ એહલે તસન્નુનમાં ઈમામ હસન અસ્કરી (અ.સ.) મુસલમાનો શીઆઓ ઉપર એવો આક્ષેપ કરે છે કે તેઓ એહલેબૈત (અ.મુ.સ.)ના માસુમ અઈમ્મા (અ.મુ.સ.)ના દરજ્જામાં અતિશયોકિત કરે છે. તેઓનો મુળભુત આક્ષેપ એ છે કે અઈમ્મા (અ.મુ.સ.) એટલા બલંદ નથી જેટલા […]

ઇમામ હસન (અ.સ.)

શા માટે ઈમામ હસન અલ મુજતબા (અ.સ.) એ મોઆવીયા સાથે સુલેહ કરી?

વાંચવાનો સમય: 4 મિનિટ કેટલાક મુસલમાનો એવો દાવો કરે છે કે ઈમામ હસન (અ.સ.) એ મોઆવીયા સાથે સુલેહ કરીને મોઆવીયા ની  ખિલાફત  વધુ સારી હોવાના દાવાને સ્વિકારી લીધો. આમ બીજા મુસલમાનો સાથેની  ઈસ્લામીક એકતાનો વિશાળ હેતુ ઈમામ હસન અ.સ […]

Uncategorized

એહલેબૈત (અ.મુ.સ.)ના વસીલા વડે અલ્લાહ પાસે મદદ માંગવી

વાંચવાનો સમય: 7 મિનિટ અમૂક વિરોધી લોકો શીઆઓ ઉપર એ આરોપ મુકે છે કે શીઆ લોકો રિઝક, ફઝલ, સફળતા, તંદુરસ્તી અને દૌલત જેવી નેઅમતોની પ્રાપ્તિ માટે એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ના વસીલામાં માન્યતા ધરાવે છે. ત્યાં સુધી કે તેઓ વરસાદ, સારો […]

ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.) સાથે છે.

વાંચવાનો સમય: 5 મિનિટ પ્રસ્તાવના: ઈસ્મતના બારામાં શીઆઓના નઝરીયાને મોટાભાગના મુસલમાનો દ્વારા ગુલુવ (અતિશ્યોકિત)ના બહાના હેઠળ પડકારવામાં આવ્યો છે. શીઆઓ ઉપર ગુલુવનો આરોપ લગાવવામાં આવે છે કારણકે તેઓ અઈમ્મા (અ.મુ.સ.)ને મઅસુમ ગણે છે. દા.ત. એવી વ્યકિતઓ કે જે તેઓના […]

ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ.) એટલા બધા પરહેઝગાર હતા કે તેઓને કોઈ ઔલાદ ન હતી?

વાંચવાનો સમય: 2 મિનિટ શંકા: ઈસ્લામના દુશ્મનો દ્વારા અફવા ફેલાવવામાં આવે છે કે ઈમામ હુસૈન (અ.સ.)ને કોઈ બાળકો ન હતા. તેઓ એવી દલીલ રજુ કરે છે કે ઈમામ હુસૈન (અ.સ.) ખુબજ વધારે  પરહેઝગાર અને સંન્યાસી હતા, પુરી ઝીંદગી ઈબાદતમાં […]

અય્યામે ફાતેમીયાહ

શું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘરને દરવાજો હતો?

વાંચવાનો સમય: 7 મિનિટ પ્રસ્તાવના કુરઆને કરીમમાં દરવાજાઓ સુન્નત (હદીસ)માં દરવાજાઓ એહલેબય્ત (અ.મુ.સ.)ના દરવાજાઓ અબુબક્રનો સૌથી મોટો પસ્તાવો અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની હદીસનો ખુલાસો અમૂક કહેવાતા મુસલમાનો જેમાં તેઓ પણ શામેલ છે જેઓ એહલેબય્ત (અ.મુ.સ.)ની ફઝીલત કબુલ કરે છે તેઓ […]

અહલેબૈત (અ .સ.)

શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે? તે બાબતે એક ચર્ચા / વાદ વિવાદ

વાંચવાનો સમય: 7 મિનિટ કેટલાક મુસલમાનો શીઆઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હદીસો અને રિવાયતોને છેવટથીજ રદયો આપી દે છે. તેઓ શીઆઓને ઈજમામાં ગણતા નથી. ઈજમાંથી બહાર ગણે છે અને તેમણે આપેલી દલીલો જુઠી અને બીનભરોસાપાત્ર છે. મુદ્દો શીઆઓનો નથી. […]