ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.)ની સાથે છે-મુસલમાનો માટે સબક પ્રસ્તાવના

વાંચવાનો સમય: 7 મિનિટ મશ્હુર હદીસ ‘અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.)ની સાથે છે’ મુસલમાનો દરમ્યાન વિવાદના દરેક મુદ્દા સામે સ્પષ્ટ અને નિર્ણાયક દલીલ છે. આપણે ફકત એટલું જ જોવાનું છે કે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને […]

ઇમામ અલી (અ.સ.)

શું અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) એ ખીલાફત ના દાવેદાર ની પાછળ નમાઝ પડી છે ?

વાંચવાનો સમય: 3 મિનિટ અમુક મુસલમાન અબુબક્રના ખીલાફતના દાવાને સાબીત કરવા કહે છે કે અલી ઇબ્ને અબુતાલીબ (અ.સ.) તેને માન આપતા હતા અને આપ(અ.સ.) તેની પાછળ જમાત નમાઝ પડવા રાજી હતા આ વાત તેને દર્શાવે છે. તેઓ દાવો કરે […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ કહેવાતા ખલીફાઓ સાથે ખિલાફત મેળવવા માટે જંગ ન કરી?

વાંચવાનો સમય: 3 મિનિટ પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી, ખિલાફત અને જાનશીનીનો હક્ક ઈમામ અલી(અ.સ.)નો હતો, જેઓએ ખિલાફત ફકત તેમનો જ હક્ક છે તે સાબીત કરવા ઘણા પ્રયત્નો કર્યા. અલબત્ત, પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી અલી(અ.સ.)એ પોતાની જાતને એકલા પામ્યા અને […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે શીઆઓ ઈદે ગદીર મનાવે છે?

વાંચવાનો સમય: 6 મિનિટ એક સવાલ સામાન્ય મુસલમાનો શીઆઓને કરતા હોય છે કે: શા માટે શીઆઓ ઈદે ગદીર મનાવે છે? આ બનાવમાં તેવું શું ખાસ છે કે તેને આટલી ભવ્યતા અને ઠાઠમાઠથી મનાવવામાં આવે છે? ૧૮મી ઝિલ્હજ્જ તે મહાન […]

ઇમામ તકી (અ.સ.)

ઈમામ મોહમ્મદતકી (અ.સ.) નો ઐતિહાસિક વાદવિવાદ

વાંચવાનો સમય: 5 મિનિટ ઈમામ માટે બાળપણ,યુવાની કે વૃદ્ધાવસ્થા બાબતે કોઈ ફર્ક નથી પડતો કારણકે ઈમામ ઇલાહી ઇલ્મ અને રઝાના માલિક છે. જ્યારે ઈમામ મોહમ્મદતકી(અ.સ.)ની જાહેરી રીતે ઉમ્ર મુબારક આઠ વર્ષની હતી ત્યારે તે સમયનો બાદશાહ મામુન એક આલીમ […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામે મોબીન કોણ છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ ‘ઈમામત’ ઈસ્લામના બે મોટા ફીર્કાઓ દરમ્યાન મોટા મતભેદનો વિષય છે અને આ વિષયના લગતી ચર્ચામાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કુરઆને મજીદમાં ઈમામ ક્યાં દર્શાવવામાં આવ્યું છે? જવાબ: પવિત્ર કુરઆને વારંવાર ઈમામને માર્ગદર્શન તરીકે […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે ઇમામ અલી(અ.સ) જ અમીરુલ મોઅમેનીન માટે યોગ્ય છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ ઘણા ખીલાફતના દાવેદરોએ શીર્ષકો પચાવ્યા હતા જે ખાસ કરીને ઇમામ અલી(અ.સ) માટે જ હતા જેમકે અમીરુલ મોઅમેનીનનું શીર્ષક. આ શીર્ષક નું મૂળ શું છે, કોણે આપ્યુ અને કોને આપવામાં આવ્યું? આ બધા સવાલોના જવાબ ગદીરના […]

ઇમામત

ફદકનો ઈન્કાર કર્યા પછી શા માટે શૈખૈનને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘરમાં દફનાવવામાં આવ્યા?

વાંચવાનો સમય: 2 મિનિટ બે હકીકતો કે જે મુસ્લિમ બહુમતી વધારે પડતી ચર્ચા કર્યા વગર સ્વીકારી લે છે. 1) શૈખૈને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક આપવાથી ઈન્કાર કર્યો અને આપ (સ.અ.)ના ગવાહોમાં આપના શૌહર અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને ઉમ્મે […]

Uncategorized

શીઆ ઈમામીય્યાહ સાચી જમાઅત છે

વાંચવાનો સમય: 5 મિનિટ મોટાભાગના મુસલમાનો પોતાને એહલે સુન્નહ, એહલે સુન્નહ વલ જમાઅતના લકબોથી ઓળખાવે છે. એહલે અલ જમાઅત અથવા લોકોનું સમુહ / ખાસ કરીને બહુમતી પોતે સાચા દીન ઉપર છે તે બતાવવા વપરાય છે, કારણકે હદીસોમાં જમાઅતને નજાત […]

ઇમામ અલી (અ.સ.)

તમામ લોકો ઉપર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલત– પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ મોઅતબર સુન્ની કિતાબોમાંથી અલી (અ.સ.)ની અફઝલીયતના 10 પુરાવાઓ. ઈમામ અહેમદ ઈબ્ને હમ્બલ કહે છે “અલી (અ.સ.)ની જેટલી ફઝીલતો બયાન થઈ છે તેવી કોઈપણ સહાબીની ફઝીલત બયાન થઈ નથી.” પ્રથમ પુરાવો: તેઓ પ્રથમ મુસલમાન પુરૂષ હતા. […]