ઝીલ્હજ્જ

ગદીર

ફેસબુક પર અમને અનુસરો

તાજેતરની પોસ્ટ્સ

શિયા જવાબ આપે છે

અય્યામે ફાતેમીયાહ

અબુબક્ર ની જીવનની સૌથી મોટી ભુલ શું હતી?

વાંચવાનો સમય: 3 મિનિટઆપણે અગાઉ ઘણા બધા લેખોમાં વર્ણન કરી ચુકયા છીએ કે તેમાં કોઈ શક પણ નથી કે ખલીફા અને તેના સમૂહ ફાતેમા (સ.અ.)ના ઘરને ઘેરીને તેના રહેવાસીઓને ભયભીત કરવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે [...]
  • તબર્રા

    શું બીજા ખલીફાએ પોતે પણ તરાવીહની નમાઝ પઢી હતી?

    વાંચવાનો સમય: 2 મિનિટતરાવીહ સંબંધે એ નોંધાયેલ છે કે એક દિવસ બીજા ખલીફા તેની ખીલાફતના બીજા વર્ષે માહે રમઝાનની છેલ્લી રાત્રીમાં મસ્જિદની મુલાકાત લીધી (એ ખ્યાલ રહે કે છેલ્લી દસ રાત્રીઓ એટલે એકી રાત્રીઓ) તેણે [...]
  • અહલેબૈત (અ .સ.)

    ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)નો શામી વ્યક્તિ સાથે મુનાઝરો

    વાંચવાનો સમય: 2 મિનિટજયારે ઈમામ હુસૈન(અ.સ)ના એહલેહરમ(ઘરના લોકોને) કેદ કરી શામની મસ્જીદ પાસે ઉભા રાખવામાં આવ્યા હતા તેવામાં એક શામનો વૃધ્ધ વ્યક્તિ આવ્યો અને કેહવા લાગ્યો “તમામ તારીફ તે અલ્લાહ માટે છે જેણે તમને કત્લ [...]
  • ઇમામત

    ઇજમાઅ (એકમત)થી નિમાયેલ ખલીફાઓના કિરદાર

    વાંચવાનો સમય: 5 મિનિટકાઝી અયાઝના મત મુજબ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની બાર ઇમામો (અ.મુ.સ.)ની વિશે હદીસની રજૂઆત એ હતી કે બાર ઇમામો (અ.મુ.સ.) ફક્ત ખલીફાઓના ઝમાનામાં જ હશે, જે ઇસ્લામની તાકત અને તેની બાબતોમાં મક્કમ છે. આ [...]
  • No Picture
    ઇમામ અલી (અ.સ.)

    શા માટે હ.અલી(અ.સ)એ ખિલાફત મેળવવા તલ્વાર ન ઉપાડી?

    વાંચવાનો સમય: 5 મિનિટગદીરેખુમના મેદાનમાં હજારો અસ્હાબોની હાજરીમાં રસુલે ઈસ્લામ (સ.અ.વ.)એ અલ્લાહના હુકમ મુજબ અમલ કરતા હઝરત અલી (અ.સ)ને પોતાના બીલા ફસલ ખલીફા બનાવવાનું એલાન કર્યુ. આ પ્રથમ કે આખરી પ્રસંગ ન હતો કે જેમાં હુઝુરે [...]
  • વાદ વિવાદ

    અબ્દુલ્લાહ ઈબ્ને સબા એક કાલ્પનિક પાત્ર – પ્રથમ ભાગ

    વાંચવાનો સમય: 5 મિનિટશીઆ વિરોધી આક્ષેપોમાંથી શીઆઓને કાફીર અને ઈસ્લામમાંથી બહાર જણાવવા ઉપરાંત એક આક્ષેપ એ પણ છે કે ઈસ્લામી ઈતિહાસમાં આ અકીદો ફેલાવનાર અબ્દુલ્લાહ ઈબ્ને સબા હતો. અબ્દુલ્લાહ ઈબ્ને સબા કોણ છે? ઈસ્લામી ઈતિહાસમાં [...]
  • અહલેબૈત (અ .સ.)

    હસનૈન (અ.મુ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદો છે – ઈમામ બાકીર (અ.સ.)ની દલીલ

    વાંચવાનો સમય: 3 મિનિટએહલેબૈત (અ.મુ.સ.)ના ઈમામો સામાન્ય કરતા ઘણા બલંદ છે અને તેઓ સાથે કોઈ સરખામણી શકય નથી એ હદ સુધી કે રસુલે ખુદા (સ.અ.વ.)ના સહાબીઓ અને પત્નિ સાથે પણ નહિ. તેઓની ફઝીલતો અજોડ છે [...]
  • અન્ય લોકો

    નાસેબી કોને કહેવામાં આવે છે?

    વાંચવાનો સમય: 5 મિનિટعَنْ عَبْدِ اللَّهِ بْنِ أَبِي يَعْفُورٍ قَالَ …. فَإِنَّ اللَّهَ تَبَارَكَ وَ تَعَالَى لَمْ يَخْلُقْ خَلْقاً أَنْجَسَ مِنَ الْكَلْبِ وَ إِنَّ النَّاصِبَ لَنَا أَهْلَ الْبَيْتِ. أَنْجَسُ مِنْهُ “અલ્લાહ તબારક વ તઆલાએ કોઈને [...]
  • ઇમામ બાકિર (અ.સ.)

    અલ્લાહ પાસેથી માંગવું – ખારજીઓ સાથે વાદ-વિવાદ

    વાંચવાનો સમય: 3 મિનિટશંકા ભૂતકાળમાં અમૂક મુસલમાનોનો સમૂહ હતો જેઓએ એવો દાવો કર્યો હતો કે ફકત અલ્લાહ પાસેથીજ તલબ કરવું જોઈએ. તેઓનો અન્ય મુસલમાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તે લોકોને ‘ખારજીઓ’ (જેઓએ દીનને ત્યજી [...]
  • તૌહીદ

    શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) મુસલમાનો માટે વસીલા છે?

    વાંચવાનો સમય: 3 મિનિટશંકા: મુસલમાનોનો એક ફીર્કો વસીલા (અલ્લાહ તરફ માધ્યમ) અને તવસ્સુલ (વસીલો બનાવવા)ની માન્યતાના બારામાં સંપૂર્ણ મૂંઝવણમાં છે કે તેઓ તવસ્સુલના બારામાં દરેક બાબતને શીર્કનું શિર્ષક આપે છે.   જોકે આ તાજેતરમાં સલફીઓના [...]
  • રસુલે ખુદા (સ.અ.વ.)

    શૈખ મોહમ્મદ ઇબ્ને અબ્દુલ વહહાબનું પવિત્ર પયગંબર (સ.અ.વ) વિષે અપમાન અને જુઠાણુ

    વાંચવાનો સમય: 2 મિનિટશેખ નજદીએ પવિત્ર પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની અલગ અલગ  રીતે બેઅદબી અને તૌહીન કરી હતી, કારણ કે તેના મતે આ રીત જ તૌહિદની (તેની ખોટી) સમજને બચાવવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ હતો. [...]