ઝીલ્હજ્જ

  • વાંચવાનો સમય: 7 મિનિટઈસ્લામમાં ઈદે ગદીરનો તસવ્વુર અલ્લાહના કરમથી મઝહબે હક એટલે કે મઝહબે એહલેબૈત (અ.મુ.સ.)ની તે વિશિષ્ટતા છે કે તે તેવા જ આદાબ અને રસ્મોની પાબંદી કરે છે જે ઈસ્લામી શરઈ હદોનો હિસ્સો છે અને પોતાની ખુશી [...]
  • વાંચવાનો સમય: 4 મિનિટએહલે તસન્નુનમાં ઈમામ હસન અસ્કરી (અ.સ.) મુસલમાનો શીઆઓ ઉપર એવો આક્ષેપ કરે છે કે તેઓ એહલેબૈત (અ.મુ.સ.)ના માસુમ અઈમ્મા (અ.મુ.સ.)ના દરજ્જામાં અતિશયોકિત કરે છે. તેઓનો મુળભુત આક્ષેપ એ છે કે અઈમ્મા (અ.મુ.સ.) એટલા [...]
  • વાંચવાનો સમય: 4 મિનિટકેટલાક મુસલમાનો આક્ષેપ મુકે છે કે શિયાઓ માસુમ ઈમામ અ.સ. કે જે એહલેબેત અ.સ.માંથી છે તેઓની ફઝીલત વધારે છે અને તેને તેના દરજ્જા કરતા વધુ એહતેરામ આપે છે. આ  બાબતે તેમનો આરોપ [...]
  • ઈમામ મુસા કાઝીમ(અ.સ.)ની ઈમામતની હિદાયત

    વાંચવાનો સમય: 6 મિનિટએહલેબૈત (અ.મુ.સ.)ના બાર અઈમ્મા(અ.મુ.સ.)નીઈમામતનો અકીદો તે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઝમાનાથી જ ખુબ જાહેર અકીદો હતો. આ અકીદો રસુલુલ્લાહ (સ.અ.વ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ના માનનારાઓ સકીફા અને કરબલા જેવા બનાવો હોવા છતાં પણ ઈમામતનો અકીદો [...]
  • વાંચવાનો સમય: 5 મિનિટનાસેબીઓનું એક જૂથ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના મઅસુમ વ્યકિતત્વને હાની પહોંચાડવા સતત કોશીશ કરતું રહે છે. તેઓના અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના સ્થાનને નીચા દશર્વિવાના પ્રયત્નોનો હેતુ કોઈપણ ભોગે [...]

ગદીર

ફેસબુક પર અમને અનુસરો

તાજેતરની પોસ્ટ્સ

શિયા જવાબ આપે છે

શિયા

શા માટે શીઆઓ જમીન ઉપર સજદો કરે છે?

વાંચવાનો સમય: 10 મિનિટઅમૂક મુસલમાનો દ્વારા એહકામ (ફીકહ) બાબતે શંકાઓ ઉત્પન્ન કરવામાં આવે છે કે શા માટે શીઆઓ જમીન અથવા તુરબત ઉપર સજદો કરે છે. આ વિષય ઉપર ઘણા સવાલો છે જે અમોએ વર્ગીકૃત કરી [...]
  • એહલેબૈત (અ.સ.)

    શું નજીસ પાકની સાથે જોડાઈ શકે?

    વાંચવાનો સમય: 2 મિનિટકેટલાક મુસલમાનોએ શીઆઓમાં ગુચવણ અને ગેરસમજ ફેલાવવા માટે કસમ ખાધી છે. આ જુદી જુદી દિશાઓમાંથી એકતાના સુત્રોનું સંભળાવવું આ બાબત સમજાવે છે. તેઓ દાવો કરે છે કે તમામ મુસલમાનોએ તેમના મતભેદો અને [...]
  • રસુલે ખુદા (સ.અ.વ.)

    શું રસુલુલ્લાહ (સ.અ.વ.) અંધ માણસ ઉપર ગુસ્સે થયા?

    વાંચવાનો સમય: 5 મિનિટશંકા: અમૂક મુસલમાનો માને છે કે આયતો અને હદીસોમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની ઉમદા સિફતો અને સંપૂર્ણતાને બયાન કર્યા હોવા છતા (નઉઝોબીલ્લાહ) આપ (સ.અ.વ.)થી ભુલ થઈ જતી હતી. આની દલીલ માટે તેઓ એક [...]
  • ઇમામ બાકિર (અ.સ.)

    અલ્લાહ પાસેથી માંગવું – ખારજીઓ સાથે વાદ-વિવાદ

    વાંચવાનો સમય: 3 મિનિટશંકા ભૂતકાળમાં અમૂક મુસલમાનોનો સમૂહ હતો જેઓએ એવો દાવો કર્યો હતો કે ફકત અલ્લાહ પાસેથીજ તલબ કરવું જોઈએ. તેઓનો અન્ય મુસલમાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તે લોકોને ‘ખારજીઓ’ (જેઓએ દીનને ત્યજી [...]
  • No Picture
    અન્ય લોકો

    શું અબૂબકર ઉમ્મતની ખિલાફત માટે લાયક હતા? – ચર્ચા

    વાંચવાનો સમય: 5 મિનિટઈરાકના અહલે તસન્નૂન (જેઓ સુન્નતને અનુસરવાનો દાવો કરે છે)ના પ્રખ્યાત આલીમ અબુ હુઝૈલ અલ-અલ્લાફ નોંધે છે : ‘રક્કા’થી મારી એક મુસાફરી દરમિયાન, મેં એક પાગલ વ્યક્તિ વિશે સાંભળ્યું જે ‘માબદે ઝકી ‘નો [...]
  • મોહર્રમ

    જનાબે હમઝા (અ.સ.)ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) પર રુદન કરવું

    વાંચવાનો સમય: 3 મિનિટશંકા: ગીર્યા  (અઝાદારી)ને વખોડવાવાળા નીચે મુજબની દલીલ બયાન કરે છે. (૧) મય્યત ઉપર રૂદન કરવું એ બિદઅત છે. ઇસ્લામે તેની ઈજાઝત નથી આપી અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતમાં કોઈ પુરાવો નથી મળતો. (૨) [...]
  • No Picture
    જનાબે ફાતેમાહ (સ.અ.)

    જ. સૈયદા,ઝહરા (સ.અ.) શૈખૈનથી આખરી સમય સુધી નારાઝ હતા

    વાંચવાનો સમય: 5 મિનિટઇસ્લામ ધર્મને અગર સૌથી વધારે નુકસાન પહોચ્યું હોય તો એ  શખ્સીય્યત પરસ્તીની બલા છે અને આ એટલી ગંભીર બાબત છે કે ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ)ના  ઘણાબધા સહાબીઓ આ ઇન્તેહાનમાં નાકામ (અસફળ) રહ્યા છે. [...]
  • વાદ વિવાદ

    અબ્દુલ્લાહ ઈબ્ને સબા એક કાલ્પનિક પાત્ર – બીજો ભાગ

    વાંચવાનો સમય: 3 મિનિટકિતાબનો સાર: આ કિતાબના સારમાં લેખક કહે છે કે કેવી રીતે સૈફ બીન ઉમરના ઘડી કાઢેલા કિસ્સાએ ઈસ્લામી ઈતિહાસમાં જગ્યા મેળવી. પછી લખે છે કે મેં આ કાલ્પનીક વાર્તા અને ઘડી કાઢેલા [...]
  • ઇમામ અલી (અ.સ.)

    શું અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના દીકરાનું નામ ઉમર ઇબ્ને ખત્તાબના નામ ઉપર થી રાખ્યું છે?

    વાંચવાનો સમય: 2 મિનિટમુસલમાનો કે જેઓ અહેલેબેત(અ.મુ.સ.) અને શિયાઓના વિરોધીઓ હતા તે દાવો કરે છે કે બની બેઠેલા ખલીફાઓ અને પત્નીઓ ઉચ્ચ મરતબો ધરાવે છે.તેના પુરાવામાં તેઓ કહે છે કે અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી [...]
  • અન્ય લોકો

    મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબનો અલ્લાહ તઆલાની સાથે વાદિવવાદ

    વાંચવાનો સમય: 7 મિનિટઅલ્લાહ તઆલા અને મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબની વચ્ચે એક કાલ્પનીક વાદવિવાદ જરૂર છે પરંતુ વાદવિવાદમાં મૌજુદ બધી હકીકતો અલ્લાહ (ત.વ.ત.) નI કથનો પવિત્ર કુરઆનની આયતો માંથી છે અને મોહમ્મદ ઈબ્ને વહહાબના કથનો [...]
  • No Picture
    અહલેબૈત (અ .સ.)

    ઇસ્લામમાં તવસ્સુલ-સુન્નત વડે ફેસલો

    વાંચવાનો સમય: 7 મિનિટઆપણે આ પહેલા પણ પવિત્ર કુરઆનમાં વસીલા અને તવસ્સુલની વિચારધારાનો સ્પષ્ટ ઉલ્લેખ જોયો છે અને એટલી હદે કે સુરએ માએદાહ (૫): આયત ૩૫ માં અલ્લાહે મોઅમીનોને ઇલાહી કુરબત(નઝદીકી) પ્રાપ્ત કરવા માટે વસીલાનો [...]